Sunday, 14 February 2016

સ્વામી વિવેકાનંદ જીવનપ્રસંગો વકૃત્વ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન સંત અને પ્રેરણા પુરૂષ છે. સ્વામી વિવેકાનંદના જીવન એ દરેક વ્યક્તિને પ્રેરીત કરે છે. તેમના જીવન વિશે વિદ્યાર્થીઓ વધુ જાણે તે હેતુ થી શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને બાળકોએ તેમા ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો.




આ વકૃત્વ સ્પર્ધાના વિજેતા બાળકોને શાળા તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને આગળના દિવસોમાં આવી સ્પર્ધાઓ ભાગ લઈ સ્વ-વિકાસ કરતા રહે.





0 comments:

Post a Comment